તા 10 ફેબ્રુઆરી આજે વસંત પંચમી
આનંદ અને ઉત્સાહનો દિવસ
એક લોક્વાયકા અનુસાર પ્રાચીનકાળમાં ગુરુના શ્રાપથી યાજ્ઞવલ્ક્ય મુનિની વિદ્યા નષ્ટ થઇ હતી. તેમણે મા સરસ્વતીની આરાધના કરી આ દિવસે પોતાની વિદ્યા પાછી મેળવી હતી.
વસંત પંચમી
એટલે
મા સરસ્વતીની આરાધનાનો દિવસ
અને
જ્ઞાન અને વિદ્યાનુ પંચામૃત
સાથે
શુભ કાર્યો માટે વણજોયું મુહૂર્ત
આજના દિવસે વિશ્વકર્માની પુત્રી રાંદલ અને સૂર્યનારાયણના લગ્ન થયા હતા અને પ્રથમ ક્ન્યાદાનનુ પુણ્ય વિશ્વકર્માએ પ્રાપ્ત કર્યુ હતુ એટલે જ ક્ન્યાદાન મહાદાન કહેવાય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો